E-Paper
પાળીયાદ મહાજન પાંજરાપોળ ની આદિ જીન ચેરિટેબલ ટ્રસ્ટ વાલ્કેશ્વર મુંબઈ દ્વારા મુલાકાત લીધી.

પાળીયાદ મહાજન પાંજરાપોળ ની આદિ જીન ચેરિટેબલ ટ્રસ્ટ વાલ્કેશ્વર મુંબઈ દ્વારા મુલાકાત લીધી.
આદિ જીન ચેરિટેબલ ટ્રસ્ટ વાલ્કેશ્વર મુંબઈ દ્વારા પાળીયાદ મહાજન ની મુલાકાત લીધી આ પ્રસંગે *₹ ૧ લાખ* ઘાસ ચારા ના નિરણ પેઠે આપ્યા હતા.બે વર્ષ પહેલા આજ પાંજરાપોળ માં આદિ જિન વતી ૨ મોટા શેડ તથા ચબુતરા નું નિર્માણ કરેલ હતું.
આદિ જીન ટ્રસ્ટ દ્વારા ચારા નિમિત્તે પાળીયાદપાંજરાપોળ ને સહાય કરવામાં આવે છે. આભાર ખુબ ખુબ ધન્યવાદ જગતના સર્વ જીવોનું કલ્યાણ થાવો શુભ થાવો મંગલ થાવો શ્રી પાળિયાદ મહાજન પાંજરાપોળ અને ગૌશાળા ટ્રસ્ટ હૃદય પૂર્વક આભાર અભિનંદન ધન્યવાદ પાઠવે છે.
અહેવાલ કનુભાઈ ખાચર