E-Paper

જામનગર મહાનગરપાલિકા માં રેઢાં રાજ…

જામનગર ખોજા નાકાં પાસે બાંગ્લા વાડી વિસ્તારમાં પત્રકાર રાઉમા કારાભાઈ નાં ઘર પાસે રોડ પર ઈલેક્ટ્રીક પોલ ની ઈલેડી લાઈટો 15 દિવસ થીયા બધ હોવાં છતાં મહાનગરપાલિકા કામચોર ઘોર નિદ્રામાં

રાજ્ય સરકારે પ્રજાઓ માટે ઓનલાઈન ફરીયાદ નું 24 કલાકમાં નિવારણ આવે તેમાટે ઓનલાઈન ફરીયાદ સિસ્ટમ ચાલુ કરવામાં આવી જેની સામે મહાનગરપાલિકા ને ઓનલાઈન ફરીયાદ કરવામાં આવી છે ઓનલાઈન ફરીયાદ ન 1014790 પર નોંધાવી છતાં બાંગ્લા વાડી વિસ્તારની લાઈટો હજી બંધ પડીછે જામનગર મહાનગરપાલિકા ની ગભિર પ્રકારની નિષ્ઠાથી ઘોર બેદરકાળી રચાવામાઆવી છે બાંગ્લા વાડી રહેવાસીઓ સ્થાનિકો માં તેવાં સવાલો ઉઠ્યા છેકે રાજ્ય સરકારે સેવા સુવિધા ઓ સુ અમિરો માટેજ બનાવિછે ગરીબો માટેનહી

………………………

રીપોર્ટર રાઉમા કારાભાઈ

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button
error: Content is protected !!