E-Paper

સ્વ.ખીમજીભાઈ.મોહનભાઈ અગોલા પીપરડી (બોડી) ની.ઊત્તરક્રિયા નિમિતે ₹.1,11,000/ શ્રી પાળિયાદ મહાજન પાંજરાપોળ અને ગૌશાળા ટ્રસ્ટ નાં અબોલ પશુઓનાં ઘાસચારા માં દાન…

સ્વ.ખીમજીભાઈ.મોહનભાઈ અગોલા પીપરડી (બોડી) ની.ઊત્તરક્રિયા નિમિતે ₹.1,11,000/ શ્રી પાળિયાદ મહાજન પાંજરાપોળ અને ગૌશાળા ટ્રસ્ટ નાં અબોલ પશુઓનાં ઘાસચારા માં દાન

તારીખ:19/05/25 સોમવાર ના રોજ સ્વ ખીમજીભાઈ મોહનભાઈ અગોલા પીપરડી (બોડી) ની.ઊત્તરક્રિયા નિમિતે

₹.1,11,000/ શ્રી પાળિયાદ મહાજન પાંજરાપોળ અને ગૌશાળા ટ્રસ્ટ નાં અબોલ પશુઓનાં ઘાસચારા માં પ્રાપ્ત થયેલ છે દાતાશ્રી હસ્તે સ્વ.ખીમજીભાઈ.મોહનભાઈ. અગોલા પરિવાર પીપરડી. સ્વ ખીમજીભાઈ ને પાળિયાદ મહાજન પાંજરાપોળ અને ગૌશાળા ટ્રસ્ટ નાં ટ્રસ્ટીઓ તેમજ સેવાભાવી ટીમ ભાવપૂર્વક શ્રધ્ધાંજલિ સહ પુષ્પાંજલિ અર્પણ કરી જીવદયા બદલ ખુબ ખુબ આભાર વ્યક્ત કરે છે.

જગત નાં સર્વે જીવોનુ કલ્યાણ થાવો શુભ થાવો મંગલ થાવો

અહેવાલ કનુભાઈ ખાચર

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button
error: Content is protected !!