E-Paper
સ્વાગત’ ઓનલાઈન જનફરિયાદ નિવારણ કાર્યક્રમ અંતર્ગત આજે ગાંધીનગરમાં રાજ્ય સ્વાગતમાં ઉપસ્થિત રહીને નાગરિકોની રજૂઆતો સાંભળી

‘સ્વાગત’ ઓનલાઈન જનફરિયાદ નિવારણ કાર્યક્રમ અંતર્ગત આજે ગાંધીનગરમાં રાજ્ય સ્વાગતમાં ઉપસ્થિત રહીને નાગરિકોની રજૂઆતો સાંભળી.
ખેડૂતો દ્વારા કરવામાં આવતી અને લાંબા સમયથી બાકી રજૂઆતો ઉપરાંત નાગરિકોના વિવિધ પ્રશ્નોનું નિવારણ ત્વરિત અને નિશ્ચિત સમયમર્યાદામાં લાવવા અંગે જરૂરી દિશાનિર્દેશ સંબંધિત અધિકારીઓને આપ્યા.
જનફરિયાદ અને જાહેરહિતની રજૂઆતોના નિવારણ માટે પ્રો-એક્ટિવ અભિગમ અપનાવવા જરૂરી સૂચના અને માર્ગદર્શન તંત્રવાહકોને સાંભળતા ગુજરાત રાજ્યના મુખ્યમંત્રી શ્રી
અહેવાલ : અશોકભાઇ રાતડીયા જેતપુર