E-Paper
-
હાંસોટ ખાતે કેસરી નંદન શ્રી રામભક્ત હનુમાન નાં મંદિરે હનુમાન જયંતિ નિમિત્તે શોભયાત્રા કાઢી ઉત્સાહ ભેર ધામધૂમ થી ઉજવણી કરવામાં આવી હતી
હાંસોટ ખાતે કેસરી નંદન શ્રી રામભક્ત હનુમાન નાં મંદિરે હનુમાન જયંતિ નિમિત્તે શોભયાત્રા કાઢી ઉત્સાહ ભેર ધામધૂમ થી ઉજવણી કરવામાં…
Read More » -
બનાસકાંઠા ના દાંતા તાલુકા ના ભારતીય જનતા પાર્ટી દાંતા મંડળ ના મહામંત્રી તરીકે મનુભાઈ બાબુભાઇ કોદરવી ફરી એકવાર
બનાસકાંઠા ના દાંતા તાલુકા ના ભારતીય જનતા પાર્ટી દાંતા મંડળ ના મહામંત્રી તરીકે મનુભાઈ બાબુભાઇ કોદરવી ફરી એકવારભારતીય જનતા પાર્ટી…
Read More » -
લીમડી-કારઠ રોડ પર બાઇક અકસ્માત:બેફામ ગતિએ આવતી બાઇકે ટક્કર મારતાં એક વ્યકિ્તનું મોત, એક ઘાયલ
લીમડી-કારઠ રોડ પર બાઇક અકસ્માત:બેફામ ગતિએ આવતી બાઇકે ટક્કર મારતાં એક વ્યકિ્તનું મોત, એક ઘાયલ દાહોદ શહેરના મંડાવાવ રોડ સિ્થત…
Read More » -
જાયન્ટ્સ ગ્રુપ ઓફ બોટાદ દ્વારા ગરમીથી રાહત માટે ઠંડા પાણીનું પરબ નં.૨ અને – ૩ શરૂ કરાયું..
જાયન્ટ્સ ગ્રુપ ઓફ બોટાદ દ્વારા ગરમીથી રાહત માટે ઠંડા પાણીનું પરબ નં.૨ અને – ૩ શરૂ કરાયું.. (કનુભાઈ ખાચર દ્વારા…
Read More » -
સરકારી શાળા શ્રેષ્ઠ શાળાનું ઉત્તમ ઉદાહરણ એટલે સુત્રાપાડાની લાખાપરા પ્રાથમિક શાળા
સરકારી શાળા શ્રેષ્ઠ શાળાનું ઉત્તમ ઉદાહરણ એટલે સુત્રાપાડાની લાખાપરા પ્રાથમિક શાળા ગુજરાતનું ગૌરવ એટલે ભાર્ગવ વાળા છેવાડાના ગામનો સફળ બાળક…
Read More » -
ખેડા જિલ્લાના મહીજ ગામના પ્રકાશભાઈ જેન્તીભાઇ તા/2/3/2025/નારોજ ઉમલ્લાથી ગુમ થયેલ છે
પ્રકાશભાઈ જેન્તીભાઇ વસાવા ગામ મહીજ નવીનગરી જિલ્લા ખેડા પિન. 387120 ઉંમર 32.તા/2/3/2025/નારોજ ઉમલ્લા ગામથી આ ભાઈ ગુમ થયેલ છે અને…
Read More » -
પાલનહાર શ્રી રામ ભગવાન ની જન્મ દિવસ ની ઉજવણી કરવામાં આવી..
આપણો ધર્મ અને આપણો દેશ સ્વર્ગથી પણ મહાન છે આ સનાતન ધર્મ અને આ ભારતભૂમિ પર જન્મ લીધો એ આપણા…
Read More » -
ભારતીય જનતા પાર્ટી નાં સ્થાપનાં દિવસ નાં અવસર પર સમરસતાના ભાવસાથે વોર્ડ નંબર ૯નાં કોર્પોરેટર સતુભાઈ ધાધલ દ્વારા સફાઈ કામદારો ને મીઠાઈ વહેચી સ્થાપનાં દિવસ ની ઉજવણી
(કનુભાઈ ખાચર દ્વારા ) સંગઠન શક્તી સમર્પણ જેનુ મંત્ર છે.જેનું કેન્દ્ર રાષ્ટ્ર કલ્યાણ અને રાષ્ટ્ર સેવા છે.તેવા વિશ્વ નાં સૌથી…
Read More » -
ભારતીય જનતા પાર્ટી નાં સ્થાપનાં દિવસ નાં અવસર પર સમરસતાના ભાવસાથે વોર્ડ નંબર ૯નાં કોર્પોરેટર સતુભાઈ ધાધલ દ્વારા સફાઈ કામદારો ને મીઠાઈ વહેચી સ્થાપનાં દિવસ ની ઉજવણી (કનુભાઈ ખાચર દ્વારા ) સંગઠન શક્તી સમર્પણ જેનુ મંત્ર છે.જેનું કેન્દ્ર રાષ્ટ્ર કલ્યાણ અને રાષ્ટ્ર સેવા છે.તેવા વિશ્વ નાં સૌથી મોટા રાજનૈતિક પક્ષ ભારતીય જનતા પાર્ટી નાં સ્થાપનાં દિવસ નાં અવસર પર સમરસતાના ભાવસાથે વોર્ડ નંબર ૯નાં કોર્પોરેટર સતુભાઈ ધાધલ દ્વારા સફાઈ કામદારો ને મીઠાઈ વહેચી સ્થાપનાં દિવસ ની ઉજવણી કરવામાં આવેલ હતી. આ કાર્યક્રમ માં આપણા જનસંધના 1967 પહેલી નગરપાલીકા ના કોર્પોરેટર સંત તુલસીદાસ તેમજ બોટાદ શહેર ભાજપ પ્રમુખ કિરીટભાઈ પાટીવાળા તેમજ બોટાદ નગરપાલીકા પ્રમુખ ધર્મીશ્ર્ટાબેન જૌટાણીયા તેમજ નરેન્દ્ર મોદી વિચાર મંચ ગુજરાત મહામંત્રી અશોકભાઈ સમ્રાટ તેમજ કોર્પોરેટર હરેશભાઈ પંચાળા તેમજ પુર્વ નગરપાલિકા ઉપ પ્રમુખ કિશોરભાઈ પાટીવાળા તેમજ પુર્વ એ.પી.એમ.સી ચેરમેન શાંતિભાઈ પેપસી તેમજ કોર્પોરેટર અશ્વીનભાઈ તેમજ પૂર્વ કોર્પોરેટર ભરતસિંહ ગોહિલ તેમજ કોર્પોરેટર અરવિંદભાઈ તેમજ ભગીરથસિંહ વાધેલા ઉપસ્થિત રહ્યા હતા સ્થાપનાં દિવસ ની ઉજવણી કરવામાં આવેલ હતી.
(કનુભાઈ ખાચર દ્વારા ) સંગઠન શક્તી સમર્પણ જેનુ મંત્ર છે.જેનું કેન્દ્ર રાષ્ટ્ર કલ્યાણ અને રાષ્ટ્ર સેવા છે.તેવા વિશ્વ નાં સૌથી…
Read More » -
મુકેશભાઇ રાજપરા દ્વારા આવેદનપત્ર પત્ર આપવા માં આવ્યું
જસદણ વિછીયામાં હાલ ઉનાળુ પાક જેવા કે ચણા અને રાયડો, વગેરેનું જસદણ અને વિંછીયા વિસ્તારના ખેડૂતોએ સરકારશ્રીની જાહેરાત મુજબ અસંખ્ય…
Read More »