E-Paper

શ્રી સ્વામિનારાયણ ગાદી સંસ્થાન મણિનગર તરફથી બોટાદ ખાતે ભવ્ય અને દિવ્ય શાકોત્સવ યોજાયો

  1. શ્રી સ્વામિનારાયણ ગાદી સંસ્થાન મણિનગર તરફથી બોટાદ ખાતે ભવ્ય અને દિવ્ય શાકોત્સવ યોજાયો

 

 શ્રી સ્વામિનારાયણ ગાદી સંસ્થાન મણિનગર તરફથી બોટાદ ખાતે તા.૦૨/૦૨/૨૦૨૬, સોમવારના રોજ સમયઃ બપોરે ૪ વાગ્યાથી શ્રી સ્વામિનારાયણ મંદિર, આર્ય પ્લાઝાની પાસે બોટાદ ખાતે દિવ્ય શાકોત્સવનું આયોજન આચાર્ય શ્રી જ્ઞાનમહોદધિ શ્રી જિતેન્દ્રિયપ્રિયદાસજી સ્વામીજી મહારાજની પ્રેરણાથી અને શ્રી સ્વામિનારાયણ સિદ્ધાંત સજીવન મંડળ, બોટાદ દ્વારા આયોજન કરેલ. આ કાર્યક્રમમાં ભવ્ય સ્વાગત સામૈયું, શાકોત્સવ, અન્નકૂટોત્સવનાં દર્શન, પૂજનીય આચાર્ય સ્વામીજી મહારાજનાં દર્શન આશીર્વાદ, બે દિવસ દરમિયાનમાં પ્રાથમિક શાળાના ૭૦૦ ઉપરાંત બાળકોને શૈક્ષણિક કિટનું વિતરણ, ધાર્મિક સાંસ્કૃતિક રાસ યોજાયો ખુબ જ મોટી સંખ્યામાં હરિભક્તો ઉપસ્થિત રહેલ તથા પરમ પૂજ્ય શ્રી પરમાનંદ સ્વામી તેમજ પરમ પૂજ્ય શ્રી પ્રશાંત સ્વામી તથા સંતો તથા બોટાદના સ્વામિનારાયણ સિંદ્ધાંત સજીવન મંડળના હરિભક્તોએ ખુબ જ જહેમત ઉઠાવેલ હતી.

અહેવાલ કનુભાઈ ખાચર

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button
error: Content is protected !!