E-Paper

આજરોજ ચોટીલા રામચોક ખાતે સાંજે 5:30 થી 6:00 વાગ્યે દુશ્મન દેશ પાકિસ્તાન વિરુદ્ધ માં વિરોધ પ્રદર્શનકરી આંતકવાદના આકા આંતકવાદી અને પાકિસ્તાનના રાષ્ટ્રધ્વજનું દહન

કાશ્મીરમાં નિર્દોષ આપણા ભારતીય નાગરિકોને હિન્દુસ્તાનીઓને જે હુમલો કરી પાકિસ્તાની નાપાક આંતકવાદીઓએ કાયરતાનું કૃત્ય કરી બેરમી પૂર્વક જ્યારે નર સંહાર કર્યો છે ત્યારે આજરોજ ચોટીલા રામચોક ખાતે સાંજે 5:30 થી 6:00 વાગ્યે દુશ્મન દેશ પાકિસ્તાન વિરુદ્ધ માં વિરોધ પ્રદર્શનકરી આંતકવાદના આકા આંતકવાદી અને પાકિસ્તાનના રાષ્ટ્રધ્વજનું દહન આજરોજ ચોટીલા ગૌરક્ષા ટીમ તેમજ ચોટીલાના તમામ સનાતનની સંગઠનો અખિલ વિશ્વ ગૌ સંવર્ધન રાષ્ટ્રીય અધ્યક્ષ શ્રી હરેશભાઈ ચૌહાણ AHP President અનકભાઇ ખાચર ચંદ્રદીપભાઈ જેબલિયા અમરદીપભાઈ જેબલિયા કાઠી સમાજ આગેવાન તેમજ દશરથભાઈ દુધરેજીયા વિપુલભાઈ સાકરીયા અમનભાઈ શર્મા વિપુલભાઈ મેણીયા મેહુલભાઈ બુધાભાઈ વીરભદ્રસિંહ જાડેજા અમિતભાઈ મકવાણા જયુભા ચાવડા દીપ ભાઈ હરદેવભાઈ રાવળદેવભ રમલા હિતેશ ઝાલા ભાઈ તન્નાભાઈ ધનરાજ સિંહ પરમાર પાકિસ્તાન મુર્દાબાદ હિન્દુસ્તાન જિંદાબાદ આંતકવાદ મુર્દાબાદ અને નાપાસ આંતકવાદીઓ દ્વારા જે હિન્દુસ્તાનીઓની નિર્દોષ લોકોની કતલ કરવામાં આવી છે તેના વિરોધમાં સૂત્રોચાર કરી તત્કાલ પાકિસ્તાનને જડબા તોડ જવાબ મળે તત્કાલ એક્શન વડાપ્રધાન અને ગૃહ મંત્રીશ્રીને લેવા માંગણી કરવામાં આવી હતી જય હિન્દ

 

એહવાલ :મુનાફ કલાડિયા ચોટીલા સુરેન્દ્રનગર..

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button
error: Content is protected !!