E-Paper

બગદાણાના નવનીત બાલધિયા કેસમાં નવો વળાંક: 8 આરોપીઓની જામીન અરજી પર હવે 2 ફેબ્રુઆરીએ હાથ ધરાશે સુનાવણી

નવનીત બાલધિયા કેસમાં આરોપીઓની જામીન અરજીમાં નવી તારીખ પડી છે.

 

કુલ 14 આરોપીઓ પૈકી 8 આરોપીઓએ મહુવા કોર્ટમાં જામીન મેળવવા અરજી કરી હતી.

 

આજે કોર્ટમાં જામીન અરજી પર સુનાવણી હાથ ધરવામાં આવી હતી.

 

SIT (સ્પેશિયલ ઇન્વેસ્ટિગેશન ટીમ) એ જામીન અરજી વિરુદ્ધ વાંધા અરજી કરવા માટે સમય માંગ્યો છે.

 

કોર્ટે આ સમગ્ર મામલે હવે 2 ફેબ્રુઆરી સુધીની મુદત આપી છે.

 

હાલમાં બગદાણા હુમલા કેસના તમામ 14 આરોપીઓ જેલના હવાલે છે.

 

 

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button
error: Content is protected !!