E-Paper
મદીના અકસ્માત | વડાપ્રધાન મોદીએ દુઃખ વ્યક્ત કર્યું, પીડિતોના પરિવારોને આપી સાંત્વના

મદીના અકસ્માત | વડાપ્રધાન મોદીએ દુઃખ વ્યક્ત કર્યું, પીડિતોના પરિવારોને આપી સાંત્વના5
મદીનામાં થયેલા અકસ્માતથી હું ખૂબ જ દુઃખી છું, જેમાં ભારતીય નાગરિકોએ જીવ ગુમાવ્યા છે.
જે પરિવારોએ આ દુર્ઘટનામાં પોતાના સ્વજનો ગુમાવ્યા છે, તેમના પ્રત્યે મારી ઊંડી સંવેદનાઓ છે. ઘાયલો ઝડપથી સ્વસ્થ થાય તેવી કામના કરું છું.
રિયાધ સ્થિત આપણી એમ્બેસી અને જેદ્દાહ સ્થિત કોન્સ્યુલેટ તમામ જરૂરી સહાયતા પૂરી પાડી રહ્યા છે. આપણા અધિકારીઓ સાઉદી અધિકારીઓ સાથે સતત સંપર્કમાં છે.




