E-Paper
શ્રી વિસામણબાપુની જગ્યામાં બોલીવુડ એક્ટર શ્રી હર્ષિતા ભટ્ટ પરિવાર સાથે આવેલ હતા ઠાકર શ્રી વિહળાનાથ દર્શને

શ્રી વિસામણબાપુની જગ્યામાં બોલીવુડ એક્ટર શ્રી હર્ષિતા ભટ્ટ પરિવાર સાથે આવેલ હતા ઠાકર શ્રી વિહળાનાથ દર્શને
આજરોજ તારીખ ૧૯/૦૪/૨૦૨૫ ને શનિવારના રોજ પાળીયાદ પૂજ્ય શ્રી વિસામણબાપુની જગ્યામાં બોલીવુડ એક્ટ્રેસ શ્રી હર્ષિતા ભટ્ટ પરિવાર સાથે આવેલ હતા ભગવાન શ્રી રાઘવેન્દ્ર સરકાર અને ઠાકર શ્રી વિહળાનાથ દર્શન કરી જગ્યા માં પ્રસાદ લઈ બણકલ ગૌશાળા ના દર્શન કરી ખૂબજ ધન્યતા અનુભવી
અહેવાલ કનુભાઈ ખાચર બોટાદ