E-Paper

ભારતીય જનતા પાર્ટી ના ૪૬ માં સ્થાપના દિવસ નિમિત્તે “ગાંવ બસ્તી ચલો” અભિયાન અંતરગત માનનીય જીવનભાઈ ના નિવાસ સ્થાને ખાટલા બેઠક રાખેલ

ભારતીય જનતા પાર્ટી ના ૪૬ માં સ્થાપના દિવસ નિમિત્તે “ગાંવ બસ્તી ચલો” અભિયાન અંતરગત માનનીય જીવનભાઈ ના નિવાસ સ્થાને ખાટલા બેઠક રાખેલ હતી. ભાજપ ના કુમળા છોડ ને આજે ખુબ વિશાળ વટવૃક્ષ બનાવ્યુ છે. કોંગ્રેસ ના સત્તાધિશો ની ગાળો અને માર ખાઈ ને જીવનભાઈ, સ્વ.મનોજભાઈ,સ્વ.કારણભાઈ, ભગુભાઈ જેવા કર્મઠ આગેવાનો એ જાફરાબાદ માં ભાજપ ને ઉર્ધ્વ ઉંચાઈ એ સ્થાપીત કરીને ,મોટું વત વૃક્ષ બનાવેલ છે. કોઈપણ જાત ના સ્વાર્થ વગર વટ વૃક્ષને ઉંચાઈ આપી… વંદન છે આવા કાર્યકરો ને શ્રીજીવનભાઈ નું સમર્પણ જાફરાબાદ ક્યારેય ભૂલી નહિ શકે.. આજે વિશાળ બનેલા વટવૃક્ષ ના મીઠા ફળો ચાખવાનો સમય છે ત્યારે….

અહેવાલ . તેજલ મકવાણા ઝાફરાબાદ

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button
error: Content is protected !!