ચોટીલામાં મેણીયા સમાજ દ્વારા રક્તદાન કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું

ચોટીલામાં મેણીયા સમાજ દ્વારા રક્તદાન કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું ચોટીલા નેશનલ હાઈવે ઉપર આવેલ હરિ માધવ ગેટની સામે બેંકની બાજુમાં વિનાયક ક્લિનિકમાં પ્રથમ વાર મેણીયા સમાજ સેવા ટ્રસ્ટ દ્વારા રક્તદાન કરવામાં આવેલ આ રક્તદાન કેમ્પમાં મેણીયા સમાજ દ્વારા અને સમાજના યુવા ગ્રુપ દ્વારા સારા પ્રમાણમાં રક્તદાન કરવામાં આવ્યું હતું અંદાજિત આ કેમ્પમાં 49 બોટલ રક્ત એકત્ર કરવયુ હતું આ કાર્યક્રમને સફળ બનાવવા મેણીયા સમાજ ટ્રસ્ટ પ્રમુખ રાયધનભાઈ મેણીયા એ જયમત ઉઠાવી હતી ડોક્ટર ગોધાણી સાહેબ ચેતન ભાઇ મેણીયા ડાભી સાહેબ કલ્પેશ સાહેબ મંગલમ લેબ ના ભાણજી કુકડીયા ફિઝિયોથેરાપી દીક્ષિતા મેણીયા એવા અનેક ડોક્ટરો ઉપસ્થિત રહ્યા હતા અને હિન્દુ સમાજ ગૌ રક્ષક ના સેવા માટે હંમેશા કાર્ય રહેતા હરેશભાઈ ચૌહાણ નાગરભાઈ ચીડીયા સુરેશભાઈ ધરજીયા પ્રવીણભાઈ જાંબુકિયા મયુરભાઈ સાકરીયા દેવકરણ જોગરાણા મથુરભાઈ ગોયલ ઉપસ્થિત રહ્યા હતા આયોજન મેણીયા સમાજ સેવા ટ્રસ્ટના પ્રમુખ રાયધનભાઈ મેણીયા દ્વારા કરાયું હતું..
અહેવાલ: મુનાફ કલાડીયા ચોટીલા સુરેન્દ્રનગર..