E-Paper

ભારતીય સેનાના ત્રણેય સશક્ત સેના દ્વારા ઓપરેશન સિંદૂર થકી માં ભારતીને તથા આપણા ત્રીરંગા’ ને ગૌરવ અપાવ્યું છે.

ભારતીય સેનાના ત્રણેય સશક્ત સેના દ્વારા ઓપરેશન સિંદૂર થકી માં ભારતીને તથા આપણા ત્રીરંગા’ ને ગૌરવ અપાવ્યું છે.

જેના ગૌરવ સંદર્ભે વેરાવળ શહેર નાં મુખ્ય માર્ગ પર થી તિરંગા યાત્રા નું આયોજન આજરોજ વેરાવળ ટાવર ચોક ખાતે તારીખ 17/5/2025 ને શનિવાર રોજ રાષ્ટ્રની રક્ષા કરતા જવાનોના સન્માનમાં વેરાવળ પાટણ સનાતન હિન્દુ સેવા સમાજ દ્વારા તિરંગા યાત્રાની રેલી પ્રસંગે શ્રી અખિલ ગુજરાત માછીમાર મહામંડળ મહામંડળ ના પ્રમુખ તેમજ ગુજરાત મેરીટાઇમ બોર્ડના પૂર્વ ડાયરેક્ટર કિશોરભાઈ કુહાડા તથા સમસ્ત ખારવા સમાજના પટેલ તેમજ વેરાવળ પાટણ સોમનાથ સનાતન હિન્દુ સેવા સમાજના પ્રમુખ જીતુભાઈ કુહાડા દ્વારા આ તિરંગા યાત્રા નું ઠંડા પીણા થી સ્વાગત સાથે સન્માન કરવામાં આવેલ આ તિરંગા યાત્રામમાં વેરાવળના સમસ્ત હિન્દુ સમાજ તેમજ મુસ્લિમ સેવા સમાજ નાં પ્રમુખ સહિત વેપારી એસોસિએશન તેમજ રાજકીય પક્ષના તમામ લોકો જોડાયા હતા

 

રીપોટર -તુલસીભાઇ એ ચાવડા ગીર સોમનાથ

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button
error: Content is protected !!