E-Paper

હાસોદ તાલુકાના વમલેશ્વર ગામે મંદિર નાં ટ્રસ્ટી સાથે થયેલા ઝગડામાં હાંસોટ પોલીસમાં એટ્રોસિટી નો ગુનો દાખલ કરવામાં આવ્યો.

હાસોદ તાલુકાના વમલેશ્વર ગામે મંદિર નાં ટ્રસ્ટી સાથે થયેલા ઝગડામાં હાંસોટ પોલીસમાં એટ્રોસિટી નો ગુનો દાખલ કરવામાં આવ્યો.હાસોટ તાલુકાના વમલેશ્વર નર્મદા પરિક્રમાવાસીઓનો વિવાદ વકર્યો  હતો વમલેશ્વર મંદિર ટ્રસ્ટના ટ્રસ્ટી સાથે ગામમાં રહેતા શખશે  જાતિ વિષયક અપમાનજનક દુરવ્યવહાર  કરતાહાંસોટ પોલીસ સ્ટેશનમાં એટ્રોસિટી નો ગુનો દાખલ કરવામાં આવ્યો હતો નર્મદા નદીના સંગમ સ્થાન  વમલેશ્વર મંદિરના ટ્રસ્ટી તરીકે  ઠાકોરભાઈ ગુમાનભાઈ પરમાર જવાબદારી નિભાવે છે ગયા અઠવાડિયામાં નર્મદા  નદીમાં પાણી જુજ પ્રમાણ માં હોવાથી અને વધુ પવનને કારણે હોડી  વ્યવહારમાં અસર થઈ હતી જેમાં પાંચ પરિક્રમા  વાસીઓ રાત્રે રહીને સુવિધા નો અભાવ નો વિડીયો વાયરલ કરતા વિવાદ  વધ્યો હતો જેને લઇને ગત  તારીખ 26 એપ્રિલના રોજ વમલેશ્વર ગામના અને હાલ સુરત રહેતા ઠાકોરભાઈ રતનજીભાઈ  પટેલે આ મુદ્દે  ટ્રસ્ટી ઠાકોરભાઈ પરમાર સાથે ઝપાઝપી  કરતા સામાન્ય ઈજા થઈ હતી આ તકરાર માં ઠાકોરભાઈ પટેલે જાતિ વિષયક  શબ્દો ઉચ્ચારી ધમકી આપી હતી જે બાબતે ટ્રસ્ટી ઠાકોરભાઈ પરમારે હાંસોટ  પોલીસમાં ફરિયાદ આપતા ઠાકોરભાઈ રતનજીભાઈ પટેલ સામે એટ્રોસિટી નો ગુનો દાખલ કરવામાં આવ્યો હતો ..

અહેવાલ : ગફુરભાઇ ખલીફા ભરૂચ 

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button
error: Content is protected !!