E-Paper
ડાકોર જતા પદયાત્રી માટે આજરોજ સવારે શ્રી સંકટ મોચન હનુમાનજી મંદિર વટવા જીઆઈડીસી અમદાવાદ ખાતે ડાકોર જતા પદયાત્રીઓ માટે ભોજન પ્રસાદ સેવા કેમ શરૂ કરવામાં આવ્યો હતો જેનું ઉદ્ઘાટન ચેહર ધામ ભાત ગામ ના ભુવાજી અભાભાઇ રબારી દ્વારા કરવામાં આવ્યું

ડાકોર જતા પદયાત્રી માટે આજરોજ સવારે શ્રી સંકટ મોચન હનુમાનજી મંદિર વટવા જીઆઈડીસી અમદાવાદ ખાતે ડાકોર જતા પદયાત્રીઓ માટે ભોજન પ્રસાદ સેવા કેમ શરૂ કરવામાં આવ્યો હતો જેનું ઉદ્ઘાટન ચેહર ધામ ભાત ગામ ના ભુવાજી અભાભાઇ રબારી દ્વારા કરવામાં આવ્યું હતું આજે ચોખા ઘીના બનાવેલા ઘઉંના ફાડા લાપસી દાળ ભાત બે શાક પુરી અને પાપડ ની વાનગી પીરસવામાં આવી હતી એમ મંડળના તથા શક્તિપીઠ સેવા આશ્રમ ટ્રસ્ટ ના પ્રમુખ અતુલભાઇ રાવજીભાઈ પટેલ દ્વારા જણાવ્યું છે
રિપોર્ટર અશોક રાતડીયા જેતપુર