E-Paper
શ્રી અધુરભાઈ પોલાભાઈ પરમાર (ઉમર 70 વર્ષથી વધુ) અમદાવાદ સિવિલ હોસ્પિટલમાંથી 26.05.2025ના રોજ ગુમ થઈ ગયા છે.

શ્રી અધુરભાઈ પોલાભાઈ પરમાર (ઉમર 70 વર્ષથી વધુ) અમદાવાદ સિવિલ હોસ્પિટલમાંથી 26.05.2025ના રોજ ગુમ થઈ ગયા છે. જો કોઈ વ્યક્તિ તેમને જોઈ હોય તો કૃપા કરીને નીચેના સંપર્ક નંબરો પર જાણ કરો:
બાલુભાઈ પરમાર : 9313547643
રામભાઈ ટીંબા : 9925695580
જયેશ પરમાર : 7600070047
અહેવાલ : અરવિંદભાઇ કસવાળા